You are here: જૈન દર્શનનો ઇતિહાસ / ભારતભરના તિર્થોની માહિતી / રાજસ્થાનના મુખ્ય તિર્થો

Hu Kon Chu

શ્રી પિંડવાડા તીર્થ

મુળનાયક : શ્રી મહાવીર સ્વામી ભગવાન , શ્વેતવર્ણ , પદ્માસનસ્થ

તીર્થ મહિમા : આ મંદિરનું નિર્માણ કાર્ય અતિ સુંદર રીતે કરવામાં આવ્યું છે. કે જેથી ત્રણ દેરાસરોના સાથે દર્શન થાય છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર 800 વર્ષથી પણ વધુ પ્રાચીન છે. અહીં પાર્શ્વનાથ ભગવાનની સુંદર મૂર્તિઓ છે. સાથે મંદિરમાં ગુપ્તકાલીન બિસનગઢ (વસંતગઢ)માંથી મળેલી ધાતુની પ્રાચીન પ્રતિમાઓનો સંગ્રહ જોવા જેવો છે. આ પ્રતિમાઓ 1200 થી 1300 વર્ષ પહેલાની છે. આ જિનાલય ઉપરાંત અહીં બીજા ચાર જિનમંદિર છે. અહીં રહેવાની વ્યવસ્થા નથી.

અંતર : આ તીર્થ સિરોહી રોડ રેલ્વે સ્ટેશનથી 10 કિ.મી. , નાણાથી 18 કિ.મી. , વીરવાડાથી 10 કિ.મી.ના અંતરે આવેલ છે.

એડ્રેસ : શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન શ્વે. પેઢી
મેન રોડ , મુ.પો. પિંડવાડા , જિલ્લો - સિરોહી (રાજસ્થાન).
પિન - 307022. ફોન ઃ ( 02971) 20028.
 
Back

શ્રી શત્રુંજયતિર્થની ભાવયાત્રા

હેલીકોપ્ટર વ્યુથી શત્રુજય પર્વતની તિર્થ યાત્રાનો આનંદ માણો...

શ્રી સમવસરણ મહામંદિર

પાલીતાણા તીર્થમાં શ્રી શત્રુંજયની તળેટીમાં આવેલું વિશાળ સમવસરણ મંદિરના દર્શન જરૂર કરજો. See more >>

બાળકો માટે વાર્તા

Sample image બાળકો માટે તેમના મિત્રની ગરજ પૂરી પાડતી સુંદર સાર ધરાવતી અને સંસ્કારોની ગુણવત્તા વધારતી બાળવાર્તાઓ ડાઉનલોડ કરવા ક્લીક કરો.

સંત સાગર

ભારત એ સંતોનો દેશ કહેવાય છે, અર્થ, કામ, ધર્મ અને મોક્ષ આ વાતની સમજણ અને આપણે સાધારણ જીવનમાં અસાધારણ કેવી રીતે જીવવું, સંસારથી ધર્મ તરફ વળવા માટે આ સંતોના જીવનચરિત્ર વાંચી તમે જરૂર ધન્ય મહેસુસ કરશો.